રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરશો | How to boost the immune system

રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરશો

રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરશો | How to boost the immune system

રોગ પ્રતિકારક શક્તિ


રોગપ્રતિકારક શક્તિ વધારવાનાં આર્યુવેદીક ઉપચાર

  1. રોજ સવારે ખુલ્લી જગ્યામાં બેસી પ્રાણાયામ અને યોગા કરો ઉડાસ્વાસ લ્યો જે ઓકિસજન વધારવામાં ઉપયોગી છે.
  2.  પોષ્ટિક સમતોલ આહાર લ્યો. વિટામીન સી યુક્ત તાજા ફળોનું સેવન કરો. દિવસમાં ૩ વખત લીંબુનું પાણી પીવો.
  3.  સવારની ચા માં તજ, લવીંગ, ફુદીનો, આદુ, તુલસી વિગેરે નાખી ચાનું સેવન કરો.
  4.  દિવસમાં અનુકુળ સમયે નિયમિત ૩૦ મિનિટ ચાલવાનું રાખો.
  5.  નિયમિત પણે આયુર્વેદિક ઓષધિઓ યુક્ત ઉકાળાનું સેવન કરો.
  6.  જમવામાં નિયમિતપણે ર થી ૩ લસણની કળીનો ઉપયોગ કરો.
  7.  મેંદો અને ખાંડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. બહારનું હોટલનું ખાવાનું ટાળો. શરદી, ઉધરસ કે કર્ક કરે તેવા ખોરાક ન લ્યો.
  8.  પુરતી ઉંઘ લો. તનાવથી મુકત રહો. હકારાત્મકતા, અભિગમ અપનાવો. નકારાત્મકતા ચિંતા, ભય, શરીરની રોગપ્રતિકારક શકિતને ઓછી કરે છે માટે હંમેશા ખુશ રહો અને સારૂ વિચારો.
  9.  વિટામીન ડી શરીરને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રોજ સવારે ૨૦ મિનીટ કુમળા તડકામાં બેસો.
  10.  શરદી, કફથી બચવા દિવસમાં બે વખત નાસ લ્યો અને બે વખત ગરમ પાણીમાં મીઠું નાખી તેના કોગળા કરો.
  11.  ઈશ્વરમાં શ્રધ્ધા રાખો જે તમને ઘણુંજ માનસિક બળ પુરૂ પાડશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ