કોરોના માં નાસ લેવાનાં ફાયદા | The benefits of sniffing

કોરોના માં નાસ લેવાનાં ફાયદા

કોરોના માં નાસ લેવાનાં ફાયદા | The benefits of sniffing

શરદી ઉધરસ નો આર્યુવેદીક ઉપચાર


શરદી, ઉધરસ અને કોરોના સામે રક્ષણ મેળવવાનો ઘરેલુ ઉપચાર

  •  શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેવી પરિસ્થિતિમાં નાસ લો. નાસ લેવાથી નાકના બંધ છીદ્રો ખુલી જશે સાથે શરદીમાં પણ રાહત થશે.
  •  સ્ટિમ લેવાથી તે વરાળ ત્વચાની ગંદકીને હટાવીને અંદર સુધી ત્વચાની સફઈ કરે છે. ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળા લેવી શ્રેષ્ઠ ઉપાય છે.
  •  ચહેરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ વરાળ લેવી એક સરળ ઉપાય છે.
  •  જો ચહેરા પર ખીલ હોય, તો ચહેરાને નાસ લેવડાવો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદકી સરળથી નીકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે.
  •  અસ્થમા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ નાસ લેવો ફયદાકારી છે.
  •  શરદી, ખાંસી અને ઉધરસ થવાની શક્યતા હોય કે થઈ હોય તેવા સમયે નાસ લેવો તે એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે, પણ ગળામાં થતો કફ મોં રાખી માથા પર અથવા મળ દ્વારા સરળતાથી નીકળી જશે અને તમને કોઈપણ પરેશાની થશે નહીં.

 હું વિનંતી કરું છું કે આ ઈલાજ બને તેટલા વધારે વ્યક્તિઓ સુધી પહોચાડશો. જેથી વધારેમાં વધારે લોકો ને તેનો લાભ લઇ શકે. 

રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરશો?

કોરોના પોઝીટીવ આવે તો શું કરવું?

કોરોના મહામારીમાં શું કરવું?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ