history of pilgrimage in India | ભારતમાં તીર્થ સ્થાનો | importance of pilgrimage in India

 ભારતમાં તીર્થ સ્થાનો

How many pilgrimages are there in India

list of religious places in India | History of pilgrimage in India
Badrinath

How can I do 4 Dham Yatra

પ્રાચીન સમયથી ભારત તીર્થ ભૂમિ રહ્યું છે. ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રા એ જાય છે.

Char dham Yatra name

 ભારતના ચાર ધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગ ની યાત્રા પ્રચલિત છે.

Which is a pilgrimage Centre

Who is the founder of Hinduism | What is the main symbol of Hinduism?
kedarnath

Where are the main places Hindus go on pilgrimage?

Which is the 4 Dham in India

ચારધામમાં બદ્રીનાથ ( ઉત્તરાખંડ ), રામેશ્વરમ ( તમિલનાડુ ), દ્વારકા ( ગુજરાત ), અને જગન્નાથપુરી ( ઓડિશા ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠ ની અને અમરનાથની યાત્રા પણ મહત્વ ની ગણાય છે. ગિરનાર ( લીલી પરિક્રમા ), શેત્રુંજય અને નર્મદા ની પરિક્રમા નું પણ અનેરું મહત્વ છે. ભારત સમૂદ્ર સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. આમ, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એ વિશ્વમાં ભારત ને એક અલગ ઓળખ આપી છે. 

Which is the holiest place in India

Which is the best time to visit chardham | Who established 4 Dham
Somnath


દેશ-વિદેશના પ્રવાસીઓ ભારત ની સ્થાપત્ય કલા ની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગ ને આર્થિક લાભ થાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળો માં ભારત ના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ